તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
થરાદ-સાંચોર હાઇવે પર આવેલ માંગરોળ ગામે આઈશ્રી શેણલ માતાજીનું ધામ આવેલ છે.જ્યાં દર માસે અજવાળી ચૌદશના દિવસે શ્રદ્ધાળુઓ માતાજીના ધામમાં દર્શને આવતાં હોય છે. જેથી લોકોની મોટી ભીડ રહેતી હોય છે. સોમવારે હજારોની સંખ્યામાં ઉમટેલા દર્શનાર્થીઓથી મુખ્ય પ્રવેશદ્વાર તેમજ મંદિર પટ આંગણમાં ભારે ભીડ સર્જાઈ હતી.માનવ મહેરામણ ઉમટી પડ્યો હોવાથી મેળા જેવો માહોલ સર્જાયો હતો.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.