કાંકરેજ તાલુકાના મૂળ કંબોઇ અને હાલ શિહોરી ખાતે રહેતા મુકેશકુમાર શાહનો દીકરો અને ડીસા તાલુકાના વાહરા ગામના વતની અર્જુનજી લેબુજી માલોતરીયા(ઠાકોર) ના ઘરે જઇ આવતાં અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયું હતુ.
અર્જુન ઠાકોરે જણાવ્યું હતું કે ‘રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં અમારે પાંચ-પાંચ કલાક બંકરમાં સંતાઇને રહેવું પડયું હતું. અર્જુન ઠાકોર ઘરે પરત આવતાં લાગણી સભર દ્દશ્યો સર્જાયા હતા.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.