તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલનપુર ખાતે જી.વી.કે.ઇમરજન્સી 108 દ્વારા વર્લ્ડ રિમેમ્બર ડે નિમિત્તે સલામતી અને સાવચેતીના ભાગરૂપે સંકલ્પ સાથે મૃતકોને શ્રધ્ધાંજલી આપી હતી. તેમજ અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે લોકોમાં જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. GVK EMRI 108 ના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર, સુપરવાઇઝર નીતિન પટેલ, નિખિલ પટેલ, P.C.ભાસ્કર નાયક તથા EMT - PILOT સહીત પોલીસ અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહી મૃતકોને શ્રધ્ધાંજલી આપી હતી. જેમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને મદદ કરીશ અને તેની મહામુલી જિંદગી બચાવીશ તેવા શપથ લેવામાં આવ્યા હતા.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.