તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલનપુર તાલુકાના કરજા ગામે વાનર ઇજાગ્રસ્ત હાલતમાં હોવાનો મેસેજ મળતાં પાલનપુરની જયશ્રી અંબે સેવા ટ્રસ્ટની વાનરસેના દ્વારા પાલનપુરની ફોરેસ્ટ વિભાગની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.પાલનપુરની જયશ્રી અંબે સેવા ટ્રસ્ટ ગઠામણ દરવાજાની વાનરસેનાના પ્રમુખ અશોકભાઇ પ્રજાપતિને કરજા ગામેથી ફોન આવ્યો હતો. જ્યાં એક કપીરાજ બંને પગે ઇજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળતાં ટ્રસ્ટના સદસ્યો સાથે કરજા ગામે ગયા હતા. જ્યાં ભારે જહેમત બાદ કપીરાજને પકડી ગાડીમાં પાલનપુર સ્થિત વન વિભાગની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.