તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આનંદ પટેલ (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા, પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144થી મળેલ સત્તાની રૂએ ચૂંટણી હેઠળના પાલનપુર, ડીસા, ભાભર, ધાનેરા અને થરા નગરપાલિકા વિસ્તાર તેમજ કાંકરેજ, દાંતીવાડા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ, સમગ્ર મતવિસ્તારમાં તા.28/01/2021થી તા.02/03/2021 સુધી (બન્ને દિવસો સહિત) ચાર કે તેથી વધુ વ્યક્તિઓની કોઇ મંડળીને સભા ભરવા કે બોલાવવા તેમજ સરઘસ માટે મનાઇ ફરમાવાઇ છે. આ હુકમ (1) સરકારી નોકરીમાં તથા રોજગારમાં હોય તે વ્યક્તિઓ (2) ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિઓ (3) કોઇ લગ્નના વરઘોડાને (4) કોઇપણ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ અથવા ઉલ્લઘંન કરવા બદલ ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.