તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિયોદરના વખા ગામે રહેતો સંજય ઉર્ફે હકાજી કેસાજી ઠાકોર (ઉ.વ.અંદાજે-18) એક મહિના પહેલા શોચક્રિયા જવાનું કહી ઘરેથી નીકળી વખા ગામે નાગણેશ્વરી તળાવ તરફ ગયો હતો. જે મોડા સમય સુધી પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા એક મહિના બાદ સંજય ઉર્ફે હકાજી ઠાકોરનો મૃતદેહ મેસરા કેનાલમાંથી મળતા તરવૈયાની મદદ લઇ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.