• Gujarati News
  • Local
  • Gujarat
  • Why Has Nitin Patel Lost Interest?; Yajneshbhai Confused About What To Do When; Ahmed Patel's Heir Neglected In Congress;

પારકી પંચાતજાણો ક્યાં શું રંધાઈ રહ્યું છે?:નીતિન પટેલને કેમ ઊડી ગયો છે રસ? શું મુમતાઝને જોઈએ છે કોંગ્રેસમાં હોદ્દો? ક્યારે શું બનવું એમાં યજ્ઞેશભાઈ કન્ફ્યૂઝ્ડ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

હવેથી સોમવારથી શનિવાર બપોરે 3 વાગ્યે દિવ્ય ભાસ્કર એપ પર જુઓ 'પારકી પંચાત' આ કાર્યક્રમમાં રાજનીતિ, બ્યૂરોક્રેસી, સહકાર ક્ષેત્રની, ફિલ્મ કે રમતગમત જેવાં ક્ષેત્રોમાં અંદર ચાલી રહેલી ચર્ચાઓ કે ગોસિપ તમારા સુધી પહોંચાડીશું. નેતાની પલટીથી માંડીને અધિકારીઓની બદલી સુધીની એવી ખબરો, જેની પુષ્ટિ ન થઈ શકી હોય, પરંતુ પંચાત ચોક્કસથી શરૂ થઈ ગઈ.

આજે 'પારકી પંચાત'ની ખાસ રજૂઆતમાં જાણીએ કે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી, જે એક સમયે બધી માહિતી રાખતા હતા, તે નીતિનભાઈ પટેલને હવે જ્યાં-ત્યાં થતી વાતોમાંથી રસ કેમ ઊડી ગયો છે ? બાબા બાગેશ્વરની ગુજરાતમાં યોજાનારી કથાને લઈ રાજકારણ ગરમાયું છે, ત્યારે સમજદાર ગણાતા યજ્ઞેશભાઈ પણ કોમેન્ટ કરતા જોવા મળ્યા! જોકે બ્રાહ્મણ આગેવાન છે કે ભાજપના નેતા... એ નક્કી કરવામાં યજ્ઞેશભાઈ ઘણા મૂંઝવણમાં લાગે છે. તો બીજી તરફ, કોંગ્રેસ અને ગાંધી પરિવાર માટે જીવન ખપાવી દીધું તેના જ વારસદારોને કોંગ્રેસમાં હજુ કોઈ મોટો હોદ્દો નથી મળ્યો એની ચર્ચા ચાલી રહી છે. આ વીડિયો જોવા માટે ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ રાજ્યમાં ચાલતી કેટલીક ચર્ચાસ્પદ વાતો અંગેની 'પારકી પંચાત'

અન્ય સમાચારો પણ છે...