તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક ડો.ઇન્દ્રવદન પરીખે જણાવ્યું હતું કે, કોરોના દરમિયાન બે માસમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓનું કાઉન્સેલિંગ કર્યું હતું. તે દરમિયાન કોરોના કાળમાં ચિંતા, વ્યસન કરતા લોકોને જે તે નશાકારક વસ્તુ ન મળવાથી તેમને ચિંતા થતા તેઓ સારવાર અર્થે આવ્યા હતા. બે માસમાં 400થી વધુ દર્દી સારવાર લેવા આવ્યા હતા. ઉપરાંત મનોચિકિત્સક ડો.રાધા મહેતા અને તેમની ટીમ દ્વારા કોરોનાની સારવાર માટે દાખલ થયેલા 160થી વધુ પોઝિટિવ દર્દીઓનું કાઉન્સેલિંગ અને સારવાર આપવામાં આવી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.