તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ઐતિહાસિક દાંડી સ્મારકમાં બે પ્રદર્શનો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાયા છે. આ પ્રદર્શનમાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલની ઐતિહાસિક માહિતી અને ગુજરાતના સૌથી મોટા જિલ્લામાં જેની ગણતરી થાય છે એ કચ્છની સામાજિક સંસ્કૃતિ, પ્રવાસન સ્થળોની માહિતી ફોટો દ્વારા પ્રતિકૃતિ રૂપે દર્શાવાઇ છે,જે બંને કૃતિ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. 31મી ડિસેમ્બર સુધી આ પ્રદર્શન ખુલ્લું રહેશે. શનિ -રવિવારે બે દિવસ બંધ રહેશે બાકીના દિવસોમાં સવારે 9.30 છે સાંજે 6.30 સુધી પ્રવેશ અને 7 વાગ્યે બંધ થાય છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.