તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારીમાં દિવાળીના પર્વ દરમિયાન ઘરને શણગારવા માટે આશોપાલવ અને ગલગોટાના ફૂલના તોરણ વપરાતા હોય છે. સામાન્ય રીતે ઓફ સિઝનમાં ગલગોટા ફૂલનો ભાવ 50 રૂપિયે કિલો વેચાતા હોય છે ત્યારે નવરાત્રિના પર્વ દરમિયાન ગલગોટાનો ભાવ રૂ. 100 કિલો હોય છે ત્યારે દિવાળી અને નવા વર્ષના પર્વ દરમિયાન ગલગોટાનો ભાવ ડબલ થતા છેલ્લા બે દિવસથી રૂ. 200 કિલો ભાવ બોલાયો હતો.
છતાં પણ લોકો ગલગોટાનો હાર અને છૂટા ફૂલની ખરીદી કરતા બજારોમાં જોવા મળ્યા હતા. જોકે, દિવાળીની સાંજે ગલગોટાના ફૂલના ભાવમાં ઘટાડો થશે એવું પણ વેપારીએ જણાવ્યું હતું અને આશોપાલવ તોરણના ભાવ પણ સાંજે ઘટી ગયા હોવાની માહિતી મળી છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.