તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજ રોજ નવસારી ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર ની પુણ્યતિથિ નિમિતે પ્રતિમાની સાફ સફાઈ કરવામાં આવી તેમજ હાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં નવસારી જિલ્લાના સંયોજક ચિરાગભાઈ દેસાઈ, નવસારી જિલ્લાના સહ સંયોજક તેમજ તાલુકા સંયોજક જયભાઈ પટેલ, નવસારી નગરપાલિકા સંયોજક ધ્રુવ પટેલ અને ભાવિન પટેલ અને મંડળના પ્રમુખ વિરાજભાઈ, અને પ્રજ્ઞેશભાઈ મંડળના સભ્યો હેતકભાઈ અને યશભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.