તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદ સંતરામ મંદિર શાકમાર્કેટ પાસે આવેલા ડો.આંબેડકરના સ્ટેચ્યુને માલ્યાર્પણ કરી ડો. આંબેડકરના નિર્વાણ દિનની ઉજવણી કરાઈ હતી. કોવિડ ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. નિશ્ચિત સંખ્યામાં અગ્રણી કાર્યકરો જ હાજર રહ્યા હતા.
6 ડિસેમ્બર 1956 બાબાસાહેબ આંબેડકરનો નિર્માણ દિવસને યાદ કરી ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતી મોરચા દ્વારા બાબાસાહેબ આંબેડકરની મૂર્તિને માલ્યાર્પણ કરી શ્રધ્ધાસુમન અર્પિત કર્યા હતા. ડો.આંબેડકરે કરેલા કર્યો અને તેમના વ્યક્તિત્વને ઉજાગર કરતા કેટલાક સાંભરણા અનુસૂચિત જતી મોરચાના પૂર્વ અધ્યક્ષ મહેન્દ્ર મકવાણાએ રજૂ કર્યા હતા. આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રી વિકાસ શાહ ,વિધાનસભા દંડક પંકજ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ હતી. જેઓએ ઉપસ્થિત કાર્યકરોને પ્રસંગોચિત સંબોધન કર્યું હતું.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.