તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેમદાવાદના વાંઠવાળીમાં રહેતા ઇશ્વરભાઇ રાવળ ઘરેથી રાત્રિના 12 વાગ્યાના અરસામાં કોઇ કામથી બહાર ગયા હતા. ત્યારે તેઓને ખેડા - મહેમદાવાદ રોડ ઉપર ઇલેક્ટ્રીક ગ્રીડ પાસે કોઇ અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લેતાં તેઓનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. આ મામલે મનિષકુમાર રાવળની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલા અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.