તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છેે. અધિક કલેક્ટર દ્વારા શુક્રવારના રોજ શહેરની 25 જેટલી સોસાયટીને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે. ખેડા અધિક કલેક્ટર રમેશ મેરજાએ શુક્રવારે બહાર પાડેલા જાહેરનામા મુજબ શહેરની રૂદ્ર એવન્યુ, સીંદુશી પોળ, પ્રજાપતિ નિવાસ, ઉમિયાનગર સોસાયટી, રેલવે પોલીસ સ્ટેશન ક્વાટર્સ, એસટીનગર, ભૈરવનાથ મંદિર, પોલીસ ચોકી સામે સલુણ બજાર, ખાટકડીવાડ, નારાયણ પાર્ક, ગોકુલપાર્ક સોસાયટી, ઉમેદનગર, આસ્થાદીપ સોસાયટી, અક્ષર ટાઉનશીપ, ગૌરાંગ પાર્ક, યોગેશ્વર પાર્ક, એકનાથ સોસાયટી, સંતરામનગર સોસાયટી, લક્ષ્મણદેવ પાર્ક, સીપાઈવાડો લખાવાડ વિસ્તાર, ફ્લાવર ફ્લેટ, અક્ષરધામ સોસાયટી, નાલંદાનગર, કિશન સમોસાનો ખાંચો, સંતરામ સોસાયટી કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.