તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભગવાન રણછોડરાયજીને મંગળાઆરતી બાદ સ્નાન કરાવી આભૂષણોના વિશેષ શ્રૃંગાર કરાય છે. બપોરે મંદિરના મુખ્ય દ્ધાર પાસે શાસ્ત્રોક્ત વિધિ કરી ગોવર્ધન પૂજા કરવામાં આવે છે. બાદમાં બપોરે બંધ દરવાજે ઘુમ્મટમાં બુંદી, ભાત તથા અન્ય મિઠાઇ વગેરેથી 151 મણ સામગ્રીનો અન્નકૂટનો મોટો ઢગલો કરાય છે.. આ અન્નકૂટની પ્રસાદી ગ્રહણ કરવા માટે મંદિર તરફથી આસપાસના નક્કી કરેલા ગ્રામ્ય વિસ્તારના લોકોને આમંત્રણ આપવામાં આવે છે. બપોરે મંદિરના દરવાજા બંધ થતા જ મુખ્ય તથા ઉત્તર તરફના દરવાજે આસપાસના ગામડાના લોકો ગોઠવાઇ જાય છે, દરવાજા ખૂલતાની સાથે જ ઘુમ્મટ તરફ દોટ લગાવી અન્નકૂટની લૂંટ કરવામાં આવે છે, અને આ પ્રસાદીનું ભાવિકોને વિતરણ કરવામાં આવે છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.