તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટંકારાથી આઇશરમા કચકચાવીને પશુઅોને બાંધીને કતલખાને લઈ જવાતા હોવાની ગંધ સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસને સચોટ બાતમી મળી હતી કે, ટંકારાથી કતલખાને લઈ જવા માટે આઈસર માલીયાસણ હાઈવે પર પસાર થવાની છે. આ આઈસર પસાર થતાં તેને રોકવાની કોશિશ કરાતાં ચાલકે સ્પીડ વધારી દેતાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી આઇસરને રોકાવ્યું હતું અને તેની તલાશી લેતા ક્રુર રીતે બાંધેલા 21 પશુ નજરે પડતા તમામ જીવને મુકત કરી પાંજરાપોળમા મોકલી ટંકારાના ફરહાન અનવરભાઇ પીલુડીયા અને ઇમરાન અકબરભાઇ ઓઢા નામના બંને ઈસમોને હિરાસતમા લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.