તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબીમાં પરિણીતા આપઘાત કેસમાં તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાઇ છે.જેમાં મૃતકના પિતાની ફરિયાદ પરથી પોલીસે સાસરિયા સામે રસોઇ કામ તથા કરીયાવર બાબતે દુઃખ ત્રાસ આપી મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જામનગરના જુના રેલ્વે સ્ટેશન નજીક રહેતા જંયતીભાઇ ભીમજીભાઇ શેખાવાની દીકરીના પાયલના લગ્ન મોરબીના વિસીપરામાં થયા હતા.
લગ્ન બાદ સાસરિયાઓ રસોઇ કામ તથા કરીયાવર બાબતે ત્રાસ આપી માર મારી ફરીયાદીની દિકરીને મરવા મજબુર કરતા તા.૨૪ ડિસેમ્બરના રોજ ફરીયાદીની દિકરી પાયલે પોતાની સાસરીમા આપઘાત કરી લીધો હતો.આ બનાવમાં મૃતકમાં સાસરિયા ગીતાબેન મહેશભાઇ ચૌહાણ, પુનમબેન મહેશભાઇ ચૌહાણ, પુજાબેન હીતેષભાઇ મોહનભાઇ સોલંકી, નીતીનભાઇ મહેશભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.