તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મેઘરજના પૃથ્વીપુરાના રાયચંદભાઈ કલાભાઈ ડામોરે તેમના ઘર નજીક ભરેલ 8 ટ્રેક્ટર જેટલા ઘાસચારામાં અગમ્ય કારણોસર આગ લાગતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બચાવવા લોકોએ પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ સુકો ઘાસચારો હોવાના કારણે જોતજોતામાં 8 ટ્રેક્ટર જેટલો પશુઓને ખવડાવવાનો ઘાસચારો બળીને ખાખ ગયો હતો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.