તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિજયનગર મામલતદારની અધ્યક્ષતામાં મળેલી વિજયનગર વેપારી મહામંડળ ની કારોબારી મિટિંગમાં આજથી રવિવાર સુધી દવા અને દૂધની દુકાનોને છોડી તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. કોરોના મહામારીના વધી રહેલા સંક્રમણને અટકાવવા મંગળવાર થી રવિવાર છ દિવસ દુકાનો સંપૂર્ણ પણે બંધ રાખવા માટે વિજયનગર મામલતદાર પીજી ચૌહાણની અધ્યક્ષતામાં અને વેપારી મહામંડળના અધ્યક્ષ દેવેન્દ્રકુમાર શાહ ની ઉપસ્થિતિમાં મળેલી વિજયનગર વેપારી મહામંડળની કારોબારી મિટિંગમાં દવા અને દૂધની દુકાનોને છોડી તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.દૂધ અને દવાની દુકાનો જ માત્ર ખુલ્લી રાખી શકાશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.