તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિજાપુર તાલુકાના કેલીસણા ગામના 100થી વધુ ખેડૂતોને વર્ષ 2019માં પડેલા વધુ વરસાદના લીધે થયેલા પાક નુકસાનના વળતરની રકમ હજુ સુધી મળી નથી. જે અંગે ખેડૂતોએ ખેતી નિયામકને પત્ર લખી પાક નુકસાન વળતર ચૂકવવા માંગણી કરી છે.
વર્ષ 2019માં પડેલા ભારે વરસાદના લીધે થયેલા પાક નુકસાનના વળતર પેટે ખેડૂતોને રૂ.4000 ચૂકવવા રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરાઇ હતી. જેને એક વર્ષ થવા આવ્યું છતાં કેલીસણા ગામના 100 જેટલા ખેડૂતોને આજદિન સુધી વળતર બેંક ખાતામાં જમા ન થતાં ખેડૂતોએ ખેતી નિયામકને લેખિત રજૂઆત કરી છે. જેમાં તેમના ખાતા બરોડા ગ્રામણી બેંક પામોલ અને ગોઠવા શાખામાં હોવાનું અને તેમાં વળતર ચૂકવાયું ન હોવાની રજૂઆત કરાઈ છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.