તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાંતલપુર કોરડા શિયાળાની સિઝનમાં પરપ્રાંતીય લોકો સંડેર તળાવ મચ્છીનો ધંધો કરવા માટેઆવ્યા હતા. કોરોનાની મહામારીને લઈ સરકાર દ્વારા લોકડાઉન આપ્યા પછી આ બિહારી લોકો કામ ધંધો બંધ થઈ જતા બુધવારના દિવસે 45 લોકોએ બિહાર જવા માટે પગપાળા ચાલતી પકડી હતી.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.