તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા શેઠ ડોસાભાઇ હીરાચંદ ધર્મશાળાના પ્રમુખ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ ભોગીલાલ શાહ તેમજ શુભમ શાહ દ્વારા 100 પરપ્રાંતિયોને ધર્મશાળામાં આશ્રય આપ્યો તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.જેમાં સવારે અન્નપૂર્ણા ગ્રુપ અને સાંજે ગોવિંદ માધવ મંદિર દ્વારા ભોજન અપાય છે. આ કાર્યમાં મયુરભાઇ પટેલ જય પટેલે સહયોગ આપ્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.