31 માર્ચ સુધી રજાના દિવસોએ પણ શહેરીજનો પોતાના કરવેરા બની શકે તે માટે ટેક્સ શાખા ચાલુ રાખવા નો મહેસાણા નગરપાલિકા દ્વારા નિર્ણય કરાયો છે. મહેસાણા શહેર સહિત બહાર રહેતા લોકો રજાના દિવસે પણ પોતાના કરવેરા પાલિકામાં ભરી શકે અને ચાલુ દિવસે તેમને વેરો ભરવા માટે રજા ના પાડવી પડે તે માટે નગરપાલિકા દ્વારા 31 માર્ચ સુધી શનિ-રવિ રજા ના દિવસોને પણ ટેક્સ શાખા ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે અને આ રજાના દિવસો દરમિયાન શહેરીજનોના વેરા ટેક્સ શાખા દ્વારા સ્વીકારવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.