તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કોરોનાના 77 પૈકી 50 થી વધુ કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવ્યા છે. જિલ્લામાં માલપુર તાલુકાને બાદ કરતાં તમામ તાલુકાઓમાં કોરોનાના કેસ નોંધાયા છે. જેને પાંચ તાલુકાના નિયંત્રિત વિસ્તાર હેઠળ 35થી વધુ ગામોના 14153 ઘરોના આવરી લઇ સેનેટાઇઝેશન પ્રકિયા હાથ ધરાઇ છે. જેમાં ભિલોડા તાલુકાના શિલાદ્રી ,શોભાયડા, બહ્રમપુરી, જનાલી, જનાલી ટાંડા, કરણપુ, સુનોખ ઝાબચિતરીયા, મોડાસાના ટીંટોઇ અમલાઇ, લીંભોઇ, સુરપુર, શામપુર, ખડોદા, ઢાંખરોલ અને ટીંટીસર, મેધરજના તરકવાડા, મેઘરજ, જાલમપુર, બાયડના તેનપુર, સાંઠબા, ધનસુરાના રમોસ વડાગામ સહિતના ગામોના 73668 લોકોના આરોગ્યની દરકાર માટે સમગ્ર ગામોને સેનેટાઇઝ કરાયા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.