તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મેઘરજમાં પંચવટી સોસાયટીના 40 વર્ષિય ગણપતભાઈ સવજીભાઈ વણઝારાને કોરોના પોઝિટિવ રિપોર્ટ બાદ સારવાર મળતાં એક સપ્તાહ બાદ તમામ રિપોર્ટ નેગેટીવ આવતા કોરોનાને હરાવી દર્દી ઘરે આવતાં મેઘરજ ગામ પંચાયત, આરોગ્ય વિભાગ અને દર્દીના પરિવારજનો દ્વારા કંકુ તિલક અને ફૂલહાર તેમજ તાળીઓથી સ્વાગત કરાયુ હતુ. અન્ય દર્દીઓને પણ કોરોનાની બિમારીમાં હિંમત ન હારવા અપીલ કરી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.