તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છેલ્લા એક સપ્તાહમાં સાબરકાંઠા જિલ્લામાં 23 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા બાદ હિંમતનગર સિવિલમાં થી 4 દર્દી સાજા થઈને ઘેર જવા રવાના થયાના સારા સમાચાર પણ મળ્યા હતા. ડો.એન.એમ.શાહે જણાવ્યું કે સુમિત્રાબેન લાલસિંહ પરમાર (રહે.આગીયોલ)અજય સિંહ સંજયસિંહ રાઠોડ (રહે.પલ્લાચર) કાંતાબેન બબાભાઈ વણકર (રહે.પોગલુ) સોહનલાલ તુલસીરામ પ્રજાપતિ (રહે.વદરાડ)ને ચાર-ચાર ટ્રીપલ લેયર માસ્ક સેનેટાઇઝર આપી હોમ કવોરંટાઇન કેવી રીતે રહેવું અને પરિવાર તથા અન્ય લોકો સાથે કેવી રીતે વર્તવું તે બાબતે માહિતગાર કરી સોમવારે સાંજે રજા અપાઇ હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.