તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા બહારના જિલ્લામાંથી પ્રવેશ ઉપર પ્રતિબંધ લદાયો હતો ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનમાં આપવામાં આવેલી છુટછાટને પગલે અન્ય જિલ્લામાં રહેતા જિલ્લાના 3974 નાગરીકો પોતાના વતન પાછા ફર્યા છે. કોરોના મહામારીના કારણે લોકડાઉન 40 દિવસ લોકડાઉન અમલી બન્યા બાદ ત્રીજા તબક્કાના લોકડાઉનમાં જે નાગરીકો પોતાના વતન પરત જવા માંગતા હોય તેમને આરોગ્ય ચકાસણી બાદ જેતે વિસ્તારમાંથી પોતાના વતન જવા માટે પાસ આપવાનું શરૂ કરાતા દસેક દિવસમાં રાજ્યના અન્ય જિલ્લામાં વસતા 3974 લોકો પોતાના ગામા પરત ફર્યા છે. આ તમામ લોકોના જિલ્લામાં આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચકાસણી કરી 14 દિવસ માટે હોમ કોરન્ટાઇન કરાયા છે.
પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.