તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધાનેરા તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા બજારો બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના પગલે માર્કેટયાર્ડ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ ફરીથી માર્કેટયાર્ડના ચેરમેન ભુરાભાઇ પટેલે ખેડૂતોને અગવડ ન પડે તે માટે બેઠક કરીને સરકારના નિતી નિયમો મુજબ ફરીથી ગંજબજાર ચાલુ કરવામાં આવતા સોમવારે પાંચ દિવસે ખુલતાંની સાથે જ 8500 બોરીની આવક થવા પામી હતી.
પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.