તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શંખલપુર બહુચરાજી માતા મંદિરનો નયનરમ્ય નજારો
યાત્રાધામ બહુચરાજીથી 3 કિમીના અંતરે આવેલા શંખલપુર ગામે બિરાજમાન બહુચર માતાજીના 5200 વર્ષ પ્રાચીન આદ્ય સ્થાનકે દિવાળી નિમિત્તે મંદિર ટ્રસ્ટ દ્વારા નયનરમ્ય રોશની કરાઇ છે. રંગેબેરંગી રોશનીનો નજારો જોવા અને માણવા રાત્રે શ્રદ્ધાળુઓ ઊમટી પડે છે.
કડીના કૈયલ મેલડી માતા ધામને રોશનીથી શણગારાયું
કડી તાલુકાના કૈયલ સ્થિત ઓમ ભગવતી શ્રી મેલડીધામ ખાતે સોમવારે નવા વર્ષની ઊજવણી માતાજીને છપ્પનભોગ ધરાવી કરાશે. જેમાં કડી સહિત ઉ.ગુ. અને અમદાવાદ, વડોદરાના માઈભક્તો મોટી સંખ્યામા ઉમટી પડશે. બપોરે નીજમંદિરે દર્શનાથીઓ માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરાઈ છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.