તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંતરામપુર પંથકનાં ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દાહોદ જિલ્લાના સુખસર સંજેલી અલગ અલગ ગામોમાંથી ડુંગળીનું ધરું વેચવા માટે સંતરામપુર નગરમાં આવતા હોય છે. સંતરામપુર તાલુકાના ગામડાઓમાં ડુંગળીના ધરુંની રોપણી કરીને ડુંગળીની ખેતી કરતા હોય છે.
ધરૂ વેચવા અાવતા લોકો પાસેથી અાશરે 60 રૂપિયા કિલોનુ ધરું લાવીને પાંચ મણ જેટલો ડુંગળીનો પાક ઊભો કરતા હોય છે. સંતરામપુરમાં વહેલી સવારથી મુખ્ય બજાર,બસ સ્ટેન્ડ પાસે તથા ચાર રસ્તા પાસે દાહોદ જિલ્લામાંથી ડુંગળી ધરું વેચવા માટે અાવેલા જોવા મળ્યા હતા.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.