તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંતરામપુરમાં બીજા તબક્કામાં સરકારી કર્મચારીઓને કોરોનાની રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી જેમા નાયબ મામલતદાર સહિત કચેરીના તમામ સ્ટાફને રસી આપવામાં આવેલી હતી. રસી મુક્યા પછી કોઈપણ પ્રકારની આડઅસર થઇ નથી. રસી મુકવાથી રોગ પ્રતિકારક શક્તિનો વધારો થાય છે કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી તેવુ નાયબ મામલતદારે જણાવ્યુ હતુ.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.