તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આગરવાડા મુકામે મહીસાગર નદીના પુલ પરથી કૂદકો મારી આત્મહત્યાના બનાવો સતત બને છે. જેથી પુલને સુસાઈડ પોઈન્ટ તરીકે ઓળખે છે. છેલ્લા બે વર્ષથી પુલની પેરાફીટ પર લગાવેલ લોખંડની જાળીઓ પૈકી વચ્ચેના ભાગની જાળીઓ તૂટી જઈ નદીના પાણીમાં પડી ગયેલ હતી.જાળીઓ ન હોવાથી વધુ પ્રમાણમાં આત્મહત્યાના બનાવો બનતા હતા.
જેથી આત્મહત્યાના બનાવો ન બને તે માટે પુલની પેરાફીટ ઉપર લોખંડની જાળીઓ ન હોવાથી લગાવવા માટે કોઠંબા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એચ રાઠોડ દ્વારા આગરવાડા મહીસાગર નદીના પુલની આસપાસના ગામના સરપંચ જયંતીભાઈ પ્રજાપતિ નવા રાબડીયા, વિજયભાઈ પટેલ થાણાસાવલી, હર્ષદભાઈ માયાવંશી આગરવાડા તથા કાંતિભાઈ માછી માછીયાના મુવાડા નાઓનો સહયોગ મેળવી લોખંડની જાળીઓ તૈયાર કરાવી રૂબરૂ હાજર રહી ફીટ કરાવી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.