તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગીર-સોમનાથ વન વિભાગ હેઠળના ડેડકડી રેંન્જનાં જાંબુથાળા રાઉન્ડ પાસે આવેલા વિસાવદર તાલુકાના ઈશ્વરીયા (ગીર) ગામની સીમમાં મહીપતભાઈ શેખવાની વાડીએ 5 દિવસ પહેલા વાછરડીએ મારણ કરેલુ હતું. જેના કારણે આ બાબાતે વન-જવિભાગને જાણ કરવામાં આવી હતી. અને વન-વિભાગના મકવાણાભાઈ, પીંડારીયાભાઈ, સેજાભાઈ તેમજ આંભલાભાઈએ ઘટના સ્થળ પર પહોંચીં દિપડાનું લોકેશન મેળવી આ વિસ્તારમાં પાંજરૂ મુકવામાં આવ્યું હતું. ગઈકાલે વહેલી સવારે આ પાંડરામાં દીપડો પુરાય ગયો હતો. વન-વિભાગે દીપડાનો કબ્જો મેળવી સાંસણ એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી આપ્યો છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.