તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદરના ખારવાવાડ વિસ્તારના વાંદરીચોકમાં રહેતા ખુશાલ નરેન્દ્રભાઇ વાંદરીયા (ઉ.૨૫) નામના યુવાને ગઇકાલે કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.અન્ય એક બનાવમાં પોરબંદરના જુના કુંભારવાડામાં રહેતા ભનુભાઇ ગીરધરભાઇ માંડલીયા (ઉ.૮૦) પોતાના ઘરમાં લપસી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેમનુ મોત નીપજ્યુ હતુ.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.