તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાને પગલે લોકડાઉન છે ત્યારે લોકોને કોરોના વાઇરસનો ચેપ ન લાગે તે માટે સામાજિક અંતર જાળવવા નિયમ છે, ત્યારે પોરબંદરમાં લોકડાઉન દરમ્યાન ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકોને તેના વતન જવા માટે સામાજિક અંતર જળવાઈ રહે તે રીતે મોકલવા 3 દિવસ સુધી ટ્રેન ની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને પોરબંદર જિલ્લામાં મજૂરોને લેવા માટે એસટી બસ ની સુવિધા કરવામાં આવી હતી, પરંતુ આ બસોમાં શ્રમિકોને હકડેઠાઠ સામાજિક અંતર ન જળવાય તે રીતે બેસાડવામાં આવ્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.