તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નાતાલનું પર્વ શું આવ્યું જાણે કોરોના નાબૂદ થઇ ગયો હોય તેમ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની બેસુમાર ભીડ ઉમટી રહી છે. ખાસ કરીને જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, રોપ-વે, ભવનાથ, ગિરનાર પર્વત,સાસણમાં સિંહ દર્શન વગેરે સ્થળોએ પ્રવાસીઓની લાંબી કતારો લાગી જાય છે. એક તરફ સરકારી તંત્ર કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવા માટે આમ જનતાને પ્રેસર કરે છે.
ગાઇડ લાઇનનો જાણે અજાણ્યે ભંગ થતા સામાન્ય લોકો પાસેથી આકરો દંડ ઉઘરાવવામાં આવે છે. એટલું જ નહિ જાહેરનામા ભંગના કેસ પણ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ જ્યાં કોરોનાની ગાઇડ લાઇનનો મોટાપાયે ઉલાળ્યો થાય છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.