તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જેતપુર-સોમનાથ ફોરટ્રેકના નિર્માણને આશરે 5 વર્ષનો સમય વીતી ગયો છે. પરંતું આજદિન સુધી અનેક જગ્યાએ પુલના કામો પૂર્ણ થયા ન હોય જેથી ડાયવર્ઝન અપવામાં આવ્યા હતા. જેથી છાશવારે અકસ્માતોના બનાવો બની રહ્યાં છે. ત્યારે જ વાત કરીએ મઘરવાડા ફાટકની તો આ જગ્યા પર ડાયવર્ઝનના લીધે અનેક અકસ્માતો થયા છે અને લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
જો કે અંતે તંત્ર અચાનક ઊંઘમાંથી જાગ્યું હોય અને પુલના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે તૈયાર થતાની સાથે જ અવારનવાર થતાં અકસ્માતના બનાવ અટકશે જેથી વાહન ચાલકોમાં રાહત પ્રસરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.