તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગીર-સોમનાથ જિલ્લાની કુલ પાંચ સબરજીસ્ટ્રાર કચેરી વેરાવળ, સુત્રાપાડા, ઉના, તાલાલા, અને કોડીનારમાં આવેલ છે. તે પૈકીના સબરજીસ્ટર કચેરી કોડીનાર ખાતે કલેકટરશ્રી ગીર સોમનાથની સુચના મુજબ દસ્તાવેજ નોંધણીની કાર્યવાહી બંધ રાખવામાં આવેલ છે. તે ઉપરાંત ગીર ગઢડા તાલુકાના બોડીદર તેમજ સોનપરા ગ્રામ પંચાયતના તમામ રહેણાક અને મહેસુલી વિસ્તારના દસ્તાવેજ નોંધણી હાલ પુરતી બંધ રાખવામાં આવેલ છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.