તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં કાર્યરત અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી શ્રી જૂનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા પ્રતિ માસના પ્રથમ રવિવારે જરૂરિયાતમંદ લોકોને ફ્રિ અનાજ વિતરણ કરવામાં આવે છે.ત્યારે ડિસેમ્બર માસના પ્રથમ રવિવાર 6 ડિસેમ્બરે દુબડી પ્લોટ સ્થિત આર્દશ પ્રાયમરી સ્કૂલ ખાતે જરૂરિયાતમંદ 50 પરિવારોને નિ:શુલ્ક અનાજ વિતરણ કરવામાં આવશે. આ તકે સુનિધી ચેરીટી ફાઉન્ડેશન- મુંબઇના પ્રતિનિધી રમેશભાઇ શેઠ દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવશે. સેવાકીય કાર્યને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઇ ઘુચલા અને સર્વે હોદદારો,ટ્રસ્ટીઓ અને સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.