તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવાયેલી 3 પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે પુન:મુલ્યાંકન માટે 10 દિવસમાં ઓનલાઇન અરજી કરવા જણાવાયું છે. આ અંગે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2020માં લેવાયેલી પરીક્ષા પૈકી વધુ 3 પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.
આમાં બીસીએ સેમેસ્ટર 3 નું 61.52 ટકા, બીઆરએસ સેમેસ્ટર 3 નું 73.22 ટકા અને બીએસડબલ્યુ સેમેસ્ટર 3 નું 80.27 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પુન:મુલ્યાંકન કરવા માટે પરિણામ જાહેર થયાના દિવસ 10માં ઓનલાઇન અરજી કરવાની રહેશે. દરમિયાન હજુ પણ બાકી રહેલી પરીક્ષાના પરિણામ વ્હેલી તકે જાહેર કરવામાં આવશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.