તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મેઘલ રીવર કોર ગૃપ દ્વારા માળીયાહાટીના તાલુકાના ખોરાસા ખાતેની કાલીન્દ્રી નદી પર બંધ બાધી સમુદ્રમાં વહી જતા આશરે ત્રણ કરોડ લીટરથી વધારે પાણીનો સંગ્રહ કરાયો છે. જૂનાગઢ જિલ્લામાંથી પસાર થતી મેઘલ નદી જેની લંબાઇ આશરે 71 કિ.મી. છે. આ નદી કાંઠાના વિસ્તારમાં કુલ 52 ગામ આવેલા છે. જેમાં 30 જટેલા ગામોના ખેડૂતો પાણી બચાવવા માટે મેઘલ રીવર કોર ગૃપની રચના કરી છે.
મેઘલ રીવર કોર ગૃપ આ નદીઓમાંથી વહી જતા પાણીને રોકવા માટે દર વર્ષે દિવાળી પછી બંધ બાંધે છે. જેમાં લોખંડના દરવાજા, પથ્થર અને માટીની ભરેલી બોરીયો મુકી નદીમાં બંધ બનાવવામાં આવે છે. આ બંધને ચોમાસામાં પુરથી બચાવવા ચોમાસુ આવતા પહેલા હટાવી દેવામાં આવે છે. જે અવિરતપણે દર વર્ષે કરવામાં આવે છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.