તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જોષીપરાના આંબાવાડી સ્થિત આરાધના સ્કૂલ ખાતે 1 જાન્યુઆરીથી 1 માસની યોગ ટ્રેનર તાલીમનો પ્રારંભ કરવામાં આવશે. દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટ્રેનર તૈયાર કરવા યોગ બોર્ડ તરફથી નિમાયેલા યોગ કોચ રિનાબેન સુવાગીયા દ્વારા તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં જોડાવા લોકોને અનુરોધ કરાયો છે. તાલીમ બાદ સર્ટિફિકેટ અપાશે અને યોગ કલાસ શરૂ કરશે તો માનદ વેતન પણ સરકાર દ્વારા અાપવામાં આવશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.