તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેશોદ પંથકમાં નદીઓ પર અનેક ચેકડેમ બનાવવામાં આવ્યા હતા, જો કે નદીમાં રહેલા અવિરત પ્રવાહને લીધે આ ચેકડેમ તૂટી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે, જો કે તંત્ર દ્રારા આજદિન સુધી તપાસ કરવામાં આવી નથી જો વહેલીતકે સર્વે નહીં કરવામાં આવે તો કામગીરી થશે નહીં અને ચોમાસાની સિઝન આવી જશે અને વરસાદી પાણીનો સંગ્રહ નહીં થાય. જેથી આ વિસ્તારોમાં ચોમાસા બાદ પાણીની અછત ઉભી થઇ શકે છે.હવે જોવું રહ્યું તંત્ર દ્રારા આ પ્રશ્નને ક્યારે વાચા અપાઇ છે.
બોર્ડ લગાવવું જરૂરી
કયો ચેકડેમ ક્યાં વિભાગ દ્રારા બનાવવામાં આવ્યો છે તેમનો ગેરેન્ટી પિરિયડ છું તે બોર્ડ લગાવવું જોઈએ જેથી નબળું કામ પણ અટકે અને લોકોને જાણકારી મળી શકે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.