તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના નું પ્રમાણ વધી જતા બાર એસોસિએશનના 11થી વધુ એડવોકેટ કોરોના ગ્રસ્ત બની ગયા હોવાથી જામનગર બાર એસોસિએશન લેબર લોઝ પ્રેક્ટિસનર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં કોરોના નું સંક્રમણ ખૂબ જ વધી ગયું છે જેમાં જામનગર વકીલ મંડળના 11 વકીલો કોરોના ગ્રસ્ત બન્યા છે જેમાં 9 જી જી હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે 2 હોમ આઇસોલેશન માં છે કોરોના ના વધતા જતાં સંક્રમણને લઈને જામનગર બાર એસોસિએશન દ્વારા તાત્કાલીક અસરથી 21 એપ્રિલ સુધી અગત્યના કેસોની સુનાવણી સીવાય ની તમામ કામગીરી સ્થગિત રાખવાનો ઠરાવ કર્યો છે તે જ રીતે લેબર પ્રેક્ટિસનર્સ એસોસિએશન દ્વારા 21 તારીખ સુધી અર્જન્ટ સિવાયની અન્ય કામગીરી સ્થગીત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.