તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉતરખંડમાં પુરની ઘટનાથી દેશભરમાં ચકચાર જાગી છે. આ સ્થિતિને અનુલક્ષીને જામનગર જિલ્લાના કોઈ રહેવાસીઓ,સહેલાણીઓ ત્યાં ફસાયેલા હોય કે ફરવા ગયા હોય તો તાત્કાલિક તેમની માહિતી ડીઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમના ફોન નં. 0288-2553404, 0288-1077 પર આપવા જિલ્લા વહીવટીતંત્રએ અનુરોધ કર્યો છે. જેમાં યાત્રીકનું નામ, સરનામું, મોબાઇલ વિગતો તાત્કાલિક આપવા જણાવાયું છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.