તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરના નાગરચકલા વિસ્તારમાં નળવાટે ગંદુ પાણી આવતા રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. શૈલેષભાઇ ચિખલીયાએ કહ્યું કે, આ વિસ્તારમાં પરસાેતમ મંદિર સામે નળની લાઇન ખોલવામાં આવતા 150 ઘરમાં શરૂઆતની 5 મિનિટ નળવાટે ગટરનું ગંદુ પાણી આવે છે.
પુન: ફરિયાદ મળી છે, 2-3 દિવસમાં નિકાલ થઇ જશે
શહેરના નાગરચકલા વિસ્તારમાં અગાઉ નળવાટે ગટરનું ગંદુપાણી આવતું હોવાની ફરિયાદ મળી હતી. આથી રીપેરીંગ કામ કરતા આ સમસ્યા દૂર થઇ હતી. સોમવારે પુન: ફરિયાદ મળતા ડેપ્યુટી ઇજનેરને જાણ કરી છે. બે-ત્રણ દિવસમાં ફરિયાદનો નિકાલ થઇ જશે.> પી.સી.બોખાણી, નાયબ કાર્યપાલક ઇજનેર, જામ્યુકો વોટરવર્કસ શાખા
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.