તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે, ગૌરીશંકર મહાદેવ મંદિર પાછળ આવેલા રામદૂત હનુમાન મંદિરે માગશર મહિનાના બીજા શનિવારે મહાદેવ મિત્ર મંડળ દ્વારા અન્નકુટ દર્શનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ભક્ત રમેશભાઈ ચૌહાણ તથા સાજનબેન ચૌહાણ તરફથી હનુમાનજીને સવા કીલો ચાંદીની ગદા અર્પણ કરવામાં આવી હતી. મંદિરમાં સાંજે 108 દીવાની મહાઆરતી કરવામાં આવી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.