તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરમાં વોર્ડ નં.13 માં કબીર આશ્રમથી ખંભાળિયા ગેઇટ સુધીના માર્ગ પર અનઅધિકૃત પથારા અને કચરાના ઢગલાથી આ રસ્તો બંધ થઇ ગયો હતો. આથી લોકોને આવાગમનમાં ભારે મુશ્કેલી પડતી હતી. માર્ગ બંધ થતાં હાલાકીની લોકની ફરિયાદોના પગલે મંગળવારે જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા પથારા અને કચરાના ઢગલા દૂર કરી આ માર્ગ ખુલ્લો કરાવામાં આવ્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.