તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્ર સરકારે આયુર્વેદ તબીબોને સર્જરી માટેની મંજુરી આપવાના વિરોધમાં ડોક્ટરોએ હડતાલનું રણશીંગુ ફૂંકયું છે. જેના અનુસંધાને રાજયમાં આઇએમએ દ્વારા બુધવારથી ભૂખ હડતાલનો પ્રારંભ થયો છે. જામનગરના તબીબો 11 અને 12 ફેબ્રુઆરીના ભૂખ હડતાલમાં જોડાશે. જામનગરમાં ભૂખ હડતાલમાં 20-20 તબીબો જોડાશે.
કેન્દ્ર સરકારે આયુર્વેદ તબીબોને સર્જરી માટેની પરવાનગી આપતો નિર્ણય કર્યો હતો. જેના વિરોધમાં મોર્ડન મેડિસીન તબીબોમાં રોષ ફેલાયો છે અને આઈએમએ દ્વારા ભૂખ હડતાલનો પ્રારંભ કરાયો છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.