તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નેહરૂ યુવા કેન્દ્ર જામનગર જિલ્લામાં આવેલા નાની ખાવડી તથા ગોર્ધનપર ગામમાં વિજ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 16 ડિસેમ્બરના માસ્ક વિતરણ અને સેનીટાઇઝર અપાયંુ હતું. જામનગર નહેરૂ યુવા કેન્દ્રના જિલ્લા યુવા સંયોજક શિખર રસ્તોગી માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા તમામ સ્વયં સેવકોએ જહેમત ઉઠાવી હતી . કાર્યક્રમનું સંચાલન નેહરૂ યુવા કેન્દ્રના આલવાણી જયશ્રી, ગોહિલ વૈશાલીએ કરી હતી.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.